|
ધોન્ડે અને દૈવજ્ઞ કુટુંબ ના કુળદેવી એવા શ્રી વજ્રેશ્વરી માતા નું ભવ્ય મંદિર મહારાષ્ટ્ર રાજ્યના થાણે જીલ્લામાં આવેલ ભિવંડી તાલુકામાં “તન્સા” નદી ને કાંઠે આવેલ વજ્રેશ્વરી ગામે સ્થાપિત છે. વજ્રેશ્વરી માતાનું મંદિર"શ્રી વજ્રેશ્વરી યોગીની દેવી મંદિર" ના નામે પણ પ્રચલિત છે.વજ્રેશ્વરી મંદિરવાપી થી લગભગ ૧૨૭ કી.મી. ના અંતરે વિરાર તરફ પર્વતમાળાઓ થી ઘેરાયેલ "મદનગીરી" નામક ટેકરી પર આવેલ છે ધોન્ડે અને દૈવજ્ઞ કુટુંબ ના કુળદેવી એવા શ્રી વજ્રેશ્વરી માતા નું ભવ્ય મંદિર મહારાષ્ટ્ર રાજ્યના થાણે જીલ્લામાં આવેલ ભિવંડી તાલુકામાં “તન્સા” નદી ને કાંઠે આવેલ વજ્રેશ્વરી ગામે સ્થાપિત છે. વજ્રેશ્વરી માતાનું મંદિર"શ્રી વજ્રેશ્વરી યોગીની દેવી મંદિર" ના નામે પણ પ્રચલિત છે.વજ્રેશ્વરી મંદિરવાપી થી લગભગ ૧૨૭ કી.મી. ના અંતરે વિરાર તરફ પર્વતમાળાઓ થી ઘેરાયેલ "મદનગીરી" નામક ટેકરી પર આવેલ છે |